સ્વયંભગવાન ત્રિવિક્રમની મંત્રગજર
Gujrati

સ્વયંભગવાન ત્રિવિક્રમની મંત્રગજર

શ્રધ્ધાવાનોના જીવનમાં પડનારા ભગવાનના પગલા છે ‘સ્વયંભગવાનની મંત્રગજર’ સ્વયંભગવાન શ્રીત્રિવિક્રમનું સર્વશ્રેષ્ઠ, સર્વહિતકારી, મંગલધામ સુખધામ છે ત્રિવિક્રમની મંત્રગજર.