
Gujrati
સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધબાપુ અને વિજ્ઞાન
ભક્તિ અને વિજ્ઞાનના પરસ્પર પૂરક ઉપયોગ દ્વારા વિશ્વ કલ્યાણનો, માનવ કલ્યાણનો માર્ગ ખૂલ્લો થાય છે.
ભક્તિ અને વિજ્ઞાનના પરસ્પર પૂરક ઉપયોગ દ્વારા વિશ્વ કલ્યાણનો, માનવ કલ્યાણનો માર્ગ ખૂલ્લો થાય છે.
અનુભવ કથન- સર્વ કાળજીનું વહન સદ્ગુરુ અનિરુઘ્ઘ બાપુ કરે છે ! - અજયસિંહ પાટીલ
'અધ્યાત્મ” આ શબ્દ સાંભળીને ઘણીવાર સામાન્ય માનવની સ્થિતી 'સાધાસુધા જીવ અધ્યાત્મ કળેના, ઘાબરુન રાહી દૂર દૂર” (ભોળોભલો જીવ, ના સમજે અધ્યાત્મ, રહે ડરીને દૂર દૂર) આવી કંઈક હોય છે.
ભક્તિભાવ ચૈતન્ય અર્થાત સ્વયંભગવાન ત્રિવિક્રમ (The Supreme Personality of Godhead) નાં બનીને રહેવુ અને 'આ (સ્વયંભગવાન) મારી સાથે સદૈવ છે’ એવી અનુભૂતિ રાખવી.
ભક્ત” નો અર્થ છે ’જે ભક્તિ કરે છે તે’ અને ’જે ભક્તિભાવ ચૈતન્યમાં રહે છે, એ વાસ્તવિક સાચો ભક્ત છે’ અર્થાત ’શ્રધ્ધાવાન’ છે.