સદ્‍ગુરુ શ્રી અનિરુધ્ધ અને અધ્યાત્મ
Gujrati

સદ્‍ગુરુ શ્રી અનિરુધ્ધ અને અધ્યાત્મ

'અધ્યાત્મ” આ શબ્દ સાંભળીને ઘણીવાર સામાન્ય માનવની સ્થિતી 'સાધાસુધા જીવ અધ્યાત્મ કળેના, ઘાબરુન રાહી દૂર દૂર” (ભોળોભલો જીવ, ના સમજે અધ્યાત્મ, રહે ડરીને દૂર દૂર) આવી કંઈક હોય છે.

ભક્તિભાવ ચૈતન્ય
Gujrati

ભક્તિભાવ ચૈતન્ય

ભક્તિભાવ ચૈતન્ય અર્થાત સ્વયંભગવાન ત્રિવિક્રમ (The Supreme Personality of Godhead) નાં બનીને રહેવુ અને 'આ (સ્વયંભગવાન) મારી સાથે સદૈવ છે’ એવી અનુભૂતિ રાખવી.

શ્રધ્ધાવાન
Gujrati

શ્રધ્ધાવાન

ભક્ત” નો અર્થ છે ’જે ભક્તિ કરે છે તે’ અને ’જે ભક્તિભાવ ચૈતન્યમાં રહે છે, એ વાસ્તવિક સાચો ભક્ત છે’ અર્થાત ’શ્રધ્ધાવાન’ છે.

સદ્‌ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપૂ
Gujrati

સદ્‌ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપૂ

પરમેશ્વર દત્તગુરુ અને આદિમાતા જગદંબાના ભક્તિભાવ ચૈતન્યમાં નિરંતર રહેનારા સદ્‍ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપુ (ડૉ. અનિરુધ્ધ ધૈર્યધર જોશી) એ ઇ.સ.૧૯૯૬થી વિષ્ણુસહસ્ત્રનામ, રાધાસહસ્ત્રનામ, રામરક્ષા, શ્રીસાઈસચ્ચરિત્‌ એવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર આધારિત પ્રવચનની શરૂઆત કરી.